Posts

ગોપાલકૃષ્ણ ગોખલે

                        ગાંધીજીના ગુરુ :          ગોપાલકૃષ્ણ ગોખલે (૧૮૬૬-૧૯૧૫)           "ભારતનો નાયક ,મહારાષ્ટ્રનું ઘરેણું,શ્રમિકોનો રાજકુમાર અહી પરલૌકિક વિશ્રામ ફરમાવ...

ગિરીજાદેવી

        ઠુમરીની રાણી :ગિરિજાદેવી (૧૯૨૯-૨૦૧૭)                  આજે  "ઠુમરીના રાણી "તરીકે પસિદ્ધ થયેલા ભારતીય શાસ્ત્રીય સંગીતકાર ગિરિજાદેવીનો જન્મદિન છે.           ઉત્તરપ્...

પન્નાલાલ પટેલ

          પન્નાલાલ પટેલ (૧૯૧૨-૧૯૮૯)          આપણી ભાષાના સૌથી વઘુ વંચાતા લેખકો પૈકીના એક શ્રી પન્નાલાલ પટેલનો આજે જન્મદિવસ છે.         અગ્રેજી ચોથું ધોરણ જ ભણેલા પન્નાલાલ...

મૃદુલા સારાભાઈ

        મૃદુલાબેન સારાભાઇ (૧૯૧૧-૧૯૭૪)        અમદાવાદ,ગુજરાત અને ભારતના સમાજજીવનમાં સારાભાઇ પરિવારનું યોગદાન સુવિદિત છે.આજે સારાભાઇ પરિવારના મૃદુલાબેન સારાભાઈનો જન્મ...

કાર્લ માર્કસ

વિચારસરણીઓનો પિતા:કાર્લ માર્કસ(૧૮૧૮..૧૮૮૩) " જગતના કામદારો તમે એક થાઓ, તમારે કશું જ ગુમાવવાનું નથી સિવાય કે તમારી ગુલામીની જંજીરો, જ્યારે જીતવા માટે તમારી સામે આખું જગત પડ...

ડૉ. શિવલાલ જેસલપૂરા

        ડૉ. શિવલાલ જેસલપુરા (૧૯૧૮..૨૦૦૭)           આજે મહાન મુત્સદી મેટરનીક, પ્રસિદ્ધ સાહિત્યકાર ઈશ્વર પેટલીકર અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઉમદા સંશોધક ડૉ. શિવલાલ જેસ...

દાદાસાહેબ ફાળકે

             હિન્દી ફિલ્મઉદ્યોગના પિતા :         દાદાસાહેબ ફાળકે (૧૮૭૦-૧૯૪૪ ) હિન્દી ફિલ્મના ક્ષેત્રે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર જેમના નામથી અપાય છે તેવા દાદાસાહેબ ફાળકે...