Posts

Showing posts from May, 2020

સત્યજિત રે

    શો મેન  : સત્યજીત  રે  (  ૧૯૨૧ - ૧૯૯૨ )        આજે તારીખ ૨  મે ના રોજ  મહાન ફિલ્મ સર્જક  સત્યજીત રે  , ગુજરાતી સાહિત્યકાર ચુનીલાલ  વર્ધમાન  શાહ અને રશિયાની મહાન સામ્રાજ્ઞી  કેથેરીન દિ ગ્રેટનો જન્મદિવસ છે .          કોલકાતામાં  કળાપ્રેમી  પરિવારમાં  જન્મેલા સત્યજીત રે એ  પ્રેસિડેન્સી કોલેજ , કોલકાતા  યુનિ . અને  વિશ્વ ભારતીમાંથી  શિક્ષણ  પ્રાપ્ત કર્યું  હતું .          સત્યજીત રેની  કારકિર્દી ચિત્રકાર  તરીકે શરુ  થઇ  હતી .લંડન પ્રવાસ દરમિયાન  ઇટાલિયન નિર્માતાની ફિલ્મથી  પ્રભાવિત  થઇ  ફિલ્મોના  નિર્માણના  ક્ષેત્રે  આવ્યા હતા .તેઓએ ફિલ્મ નિર્માણના ક્ષેત્રે નિર્માતા  પટકથા લેખન  , ગીતકાર  જેવી અનેક જવાબદારીઓ  વહન કરી  હતી .       પોતાની  ફિલ્મ સર્જન  કારકિર્દી દરમિયાન માનવીય અભિગમ  દર્શાવતી  ...