રસકવિ:રઘુનાથ બહ્મભટ્ટ ૧૮૯૨-૧૯૮૩]
રસકવિ:રઘુનાથ બહ્મભટ્ટ ૧૮૯૨-૧૯૮૩]
રસકવિ અને નાટ્યકાર તરીકે પસિદ્ધ થયેલા રઘુનાથ બહ્મભટ્ટનો આજે જન્મદિવસ છે.નડિયાદમાં જન્મેલા રઘુનાથ અત્યંત તેજસ્વી વિદ્યાર્થીપણ પિતાની ગરીબ સ્થિતિને કારણે આગળ અભ્યાસ ન કરી શક્યા.ડોકટરને ત્યાં કમ્પાઉડરની નોકરી કરતા સંસ્કૃતમાં કવિતાઓ લખતા,ભગવાન બુદ્ધ પર ૧૬ વર્ષની ઉમરે નાટક લખ્યું જેનું મંચન મુંબઈની પસિદ્ધ નાટક કંપનીએ કર્યું હતું. આ નાટક એટલું તો લોકપ્રિય થયું કે તત્કાલીન મુંબઈના ગવર્નર અને લેડી ગવર્નર પણ તે નાટક માણવા પધાર્યા હતા.જેનાથી તેઓ મુંબઈમાં પણ નાટ્યકાર તરીકે સ્થાપિત થયા તેમની બીજી અને મહત્વની ઓળખ તે ગીતકાર તરીકેની. તેમણે લખેલા ગીતોમાં સૂર્યકુમારી,ભાવી પ્રભાતિયા,ઉષાકુમારી,સ્નેહમુદ્
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર ,૨૨ ડિસે.૨૦૧૭ ,અરુણ વાઘેલા
Attachments area
Comments
Post a Comment