એચ.એમ. પટેલ
એચ.એમ.પટેલ
સનદી સેવાનાં સિંહ :એચ.એમ પટેલ
આજે તારીખ ૨૭ ઓગસ્ટ અને એચ.એમ.પટેલ તરીકે પ્રસિદ્ધ થયેલા હીરુભાઇ મુળજીભાઈ પટેલનો જન્મદિન છે મુળગામ ખેડા જીલ્લાનું ધર્મજ પણ તેમનો જન્મ મુંબઈમાં થયો હતો .
તેઓનું ભણતર મુંબઈની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ અને પેટલાદમાં મોતીભાઈ અમીન પાસે થયું હતું .એચ.એમ.પટેલ જુન ૧૯૨૦મા દાકતરીનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા.૧૯૨૬માં આઈ.સી.એસ થયા ભારત આવ્યા અને સિંધના લારખાનામાં આસી.કલેકટર તરીકે કારકિર્દી શરુ કરી તે પછી મુંબઈ સરકારમાં નાયબ નાણા સચિવ,ભારત સરકારના ટ્રેડ કમિશ્નર,પુરવઠા ખાતાના જોઈન્ટ સેક્રેટરી ,૧૯૪૬મા વચગાળાની સરકારમાં સેક્રેટરી વગેરે તેઓની
વ્યવસાયી પ્રગતિ હતી .
વચગાળાની સરકારના સચિવ તરીકે દેશના ભાગલા પછી પ્રથમ ભારતીય કેબીનેટ સચિવ તરીકે દેશની અસ્કયામતો ,જવાબદારીઓ અને લશ્કરી દળોની સમયસર અને કુનેહપૂર્વક વહેચણી કરી હતી.૧૯૫૯માં નિવૃત્તિ પછી ચારુત્તર વિદ્યામંડળના અધ્યક્ષ .૧૯૬૨માં વિદ્યાનગરના સરપંચ બન્યા હતા .
એચ.એમ.પટેલ ગુજરાત વિધાનસભામાં ધાંગધ્રા બેઠક પરથી ચૂંટાયા હતા તે પછી લોકસભામાં ચુંટાઈ નાણામંત્રી અને ગૃહમંત્રી બન્યા હતા .મોરારજી સરકારમાં ફુગાવો નાથવા અને ભાવ નિયંત્રણમાં નાણા પ્રધાન તરીકે તેમની મહત્વની ભૂમિકા રહી હતી .આ ભૂમિકા પર ૧૯૮૪મા ઇન્દિરા ગાંધીની હત્યા પછીના વાતાવરણમાં પણ તેઓ બિનકોંગ્રેસી ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા .
એચ.એમ.પટેલે rite of passage ,A policy for foreign trade ,defence of india ,vithalbhai patel જેવા પુસ્તકો પણ લખ્યા છે .
કુશળ વહીવટકર્તા અને ઉમદા રાજનીતિજ્ઞ એચ.એમ.પટેલનું ૩૦ નવે.૧૯૯૩ના રોજ ૮૯ વર્ષની વયે અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
On 8/24/18, Arun Vaghela <arun.tribalhistory@gmail.com> wrote:
> Mother teresa for 26 august
>
૨૭ ઓગસ્ટ
સનદી સેવાના સિંહ : એચ.એમ .પટેલ ( ૧૯૦૪ - ૧૯૯૩ )
આજે તારીખ ૨૭ ઓગસ્ટ અને વિખ્યાત જર્મન ચિંતક હેગલ ,પ્રસિદ્ધ ક્રિકેટર
ડોન બ્રેડમેન અને એચ.એમ.પટેલ તરીકે પ્રસિદ્ધ થયેલા હીરુભાઇ મુળજીભાઈ
પટેલનો જન્મદિન તથા લોર્ડ માઉન્ટબેટન ,ગાયક મુકેશ અને વિવેચક મનસુખલાલ
ઝવેરીનો આજના દિવસે દેહવિલય થયો હતો છે.એચ.એમ .પટેલનું મુળગામ ખેડા
જીલ્લાનું ધર્મજ પણ તેમનો જન્મ મુંબઈમાં થયો હતો .તેઓનો ભણતર મુંબઈની
સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ અને
પેટલાદમાં મોતીભાઈ અમીન પાસે થયું હતું .એચ.એમ.પટેલ જુન ૧૯૨૦મા દાકતરીનો
અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા.૧૯૨૬મા આઈ.સી.એસ થયા ભારત આવ્યા અને
સિંધના લારખાનામાં આસી.કલેકટર તરીકે કારકિર્દી શરુ કરી તે પછી મુંબઈ
સરકારમાં નાયબ નાણા સચિવ,ભારત સરકારના ટ્રેડ કમિશ્નર,પુરવઠા ખાતાના
જોઈન્ટ સેક્રેટરી ,૧૯૪૬મા વચગાળાની સરકારમાં સેક્રેટરી વગેરે તેઓની
વ્યવસાયી પ્રગતિ હતી .વચગાળાની સરકારના સચિવ તરીકે દેશના ભાગલા પછી પ્રથમ
ભારતીય કેબીનેટ સચિવ તરીકે દેશની અસ્કયામતો ,જવાબદારીઓ અને લશ્કરી દળોની
સમયસર અને કુનેહપૂર્વક વહેચણી કરી હતી.૧૯૫૯મા નિવૃત્તિ પછી ચારુત્તર
વિદ્યામંડળના અધ્યક્ષ .૧૯૬૨મા વિદ્યાનગરના સરપંચ બન્યા હતા . એચ.એમ.પટેલ
ગુજરાત વિધાનસભામાં ધાંગધ્રા બેઠક પરથી ચૂંટાયા હતા તે પછી લોકસભામાં
ચુંટાઈ નાણામંત્રી અને ગૃહમંત્રી બન્યા હતા .મોરારજી સરકારમાં ફુગાવો
Show quoted text
Comments
Post a Comment