Posts

Showing posts from August, 2024

તમારે વિદ્વાન થવું છે ?હાસ્યલેખ

                   અરુણ વાઘેલા                   તમારે વિદ્વાન થવું છે ? અનાદિકાળથી માનવજીવનની વિશેષતા રહી છે કે ,આ દુનિયાનો પ્રત્યેક માણસ કોઈને કોઈ મહત્વાકાંક્ષા સાથે જીવે છે . જેમાં બેફામ પૈસા કમાવવાની , અમર્યાદિત સત્તા હાંસલ કરવાની આકાંક્ષાઓ બહુ જ સામાન્ય છે . ઉદા.તરીકે હું અબજોપતિ બની જાઉં !, મારાં બંગલામાં ચાર-પાંચ લક્ઝુરીયસ ગાડીઓ પડી હોય અને દરેક ગાડીનો નોખો ડ્રાઈવર હોય , અમદાવાદ એરપોર્ટ પર મારું પ્રાઇવેટ જેટ અને મારાં ઘરના ધાબાં પર મારું હેલિકોપ્ટર પાર્ક થયેલું હોય , હું કેન્દ્ર સરકારમાં મિનિસ્ટર હોઉં અને દિવસમાં ત્રણ વાર પ્રધાનમંત્રી મને ફોન કરી મારું માર્ગદર્શન માંગે તથા હું ધારું ત્યારે સરકાર ગબડાવી શકું અને ઈચ્છું ત્યારે સરકારનું ગઠન પણ કરી શકું .(બિલકુલ નીતિશકુમારની જેમ !) વગેરે વગેરે . એનું કારણ આપણા સહુમાં લિયો ટોલ્સટોયની વાર્તા ‘ How much land does a man need (એક માણસને કેટલી જમીન જોઈએ ?)’ નો લાલચુ પાહોમ પડેલો છે . ઉપરની એષણાઓ સાથે સાંપ્રતમાં જ્ઞાની કે વિદ્વાન ગણાવાની કે ખપ...

Bhilodi Ramayana in Cultural Context

Bhilod i  Ramayana  in  Cultural  C ontext (A) Introduction : In the beginning of 20th century many institutional activities began aiming at upliftment of Harijans and Tribals in the ‘Bhil Seva Mandal' was established in December 1922 at Dahod with the purpose of upliftment of tribals living in the adjoining areas. The founder of this organization was Shri Amrutlal Thakkar, who was popularly known as Thakkarbapa in Gujarat. Shri Maganlal Mehta, an enthusiastic volunteer of the mandal, composed a tale called "Baba Ram's story" (Baba Ramni Varta). Later on, it became popular as "Bhilodi Ramanayana" among Bhils. Therefore, it will be referred to as "Bhilodi Ramayana" in this article. The main aim of this article is to evaluate the cultural context of Bhilodi Ramayana. Keeping in view the main aim it has been divided into following three sections: i) The contemporary circumstances during the composition of Bhilodi Ramayana. ii) Content of Bhi...

on oral History

                    Arun Vaghela      मौखिक इतिहास : संकल्पना एवं संशोधन इतिहास लेखन बिना किसी आधार के नहीं हो सकता। इतिहास की आत्मा उसके स्त्रोत है। बदलते समय के साथ इतिहास के स्त्रोत में भी बहु बदलाव आ रहा है। पिछले छ: दशकों से मौखिक इतिहास नामक नयी स्त्रोत सामग्री का अमेरिका के केलिफोर्निया युनिवर्सिटी से आरंभ होकर निरंतर विकसित हो रही है। इतिहासकार एलन नेवीन्स ने 1940 ई. में ग्रोवर क्लीवडेउ का जीवनचरित्र लिखने के लिए मौखिक इतिहास की नयी पद्धति का प्रयोग किया। प्रस्तुत लेख में मौखिक इतिहास की संकल्पनाओं, उसका संक्षिप्त इतिहास, पद्धतिओं, विशेषताएँ एवं मर्यादाओं की चर्चा की जायेगी। सर्वप्रथम मौखिक इतिहास की आवश्यकता क्यो? इसकी चर्चा करे। 1. जीवन के सभी प्रसंग अथवा घटनाओं लिखी नहीं जाती? अतः संपूर्ण भूतकाल लिपिबद्ध नहीं होता है। परिणामसवरूप परंपराएं, किदंतीयां, मुख परंपराओ, किवंदतियो भूतकाल जानने के महत्वपूर्ण जानने के महत्वपूर्ण साधन बन सकते है। मुख्यतः दैनिक जीवन को 2. लिखित अथवा मुद्रित शब्द कमी मी अंतिम अथवा प्रमाणित न...

હાસ્યલેખ, ખબરઅંતર

                                                                                                                   અરુણ વાઘેલા                    ખબર અંતર  “ કાં બાપુ શું થઇ ગયું ? આમ અચાનક ? હજુ અઠવાડિયા પહેલાં તો આપણે મળ્યાં હતાં ! , મહિના પહેલાં મળ્યાં ત્યારે તો તમે ઘોડા જેવાં હતાં , તમારા ઘરે આવ્યો ત્યારે તો તમે કચરા-પોતા કરી પરસેવાથી રેબઝેબ થઇ ગયાં હોવા છતાં કપડાં નહોતા સુકવતા ? “ દવાખાનામાં દર્દીની ખબર અંતર પૂછવા જતાં માણસોમાંથી ૯૦ ટકા દર્દીને આવા અથવા આનાથી ભળતા સવાલો કરતાં હોય છે.હવે ખબર પૂછવા જનારને એ ખબર નથી હોતી કે સાયન્સ અને ટેકનોલોજીના ઉચ્ચતમ જમાનામાં એક-બે મિનિટમાં તો દુનિયામાં કેટકેટલી ઊથલપાથલ થઇ જતી હોય છે તો તારો આ કહેવાતો સ્વજન ઘર...

રાષ્ટ્રવાદનો રંગ ખબરદારની કવિતામાં

                    અરુણ વાઘેલા        રાષ્ટ્રીય અસ્મિતાનો રંગ: ખબરદારની કવિતામાં ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતી સાહિત્ય અને ખાસ તો ગુજરાતી કવિતાની પોતાની આગવી ભૂમિકા રહી છે. ઈ.સ ૧૯૦૫ ના સ્વદેશી આંદોલનથી શરૂ કરી ગાંધીજીએ 'કરેગે યા મરેંગે' નો નારો આપ્યો તે 'હિંદ છોડો' આંદોલન સુધી સ્વતંત્રતાના રંગે રંગાનારા, બીજાને રંગનારા, જીવનમાં સ્વતંત્રતા અપનાવી એને પોતાના કવિત દ્વારા પ્રજાજાગૃતિનું મહત્વનું કામ કરનારા અનેક કવિઓ ગુજરાતે આપ્યા છે. રાષ્ટ્રના ધબકારમાં પ્રાણમાં ગુજરાતી રાષ્ટ્રવાદી કવિતા અને કવિઓએ પણ પોતાનો ધબકાર ઝીલ્યો હતો, જેમાં અરદેશ ર ફરામજી ખબરદાર (૧૮૮૧–૧૯૫૩) વગર ગુજરાતી રાષ્ટ્રવાદી કવિતાની વાત અધુરી છે. " જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત", "ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત", " અમે દેશી, દેશી, દેશી આ દિવ્ય અમારો દેશ " જેવી ખબરદારની પંકિતઓએ ઈરાનથી ગુજરાત આગમન વખતે પારસીવડા દસ્તુર ને રીયો સંગે સંજાણના જાદી રાણાને આપેલું વચન............" માં હમે હિન્દુસ્તાન રા યા બાશીમ" (અમે તમારા આખા હ...