Posts

Showing posts from September, 2019

વિઠ્ઠલભાઈ પટેલ

૨૭ સપ્ટેમ્બર વીર : વિઠ્ઠલભાઈ : (૧૮૭૩ - ૧૯૩૩ )          આજે તારીખ ૨૭ સપ્ટેમ્બર અને  મહાન સંવિધાનવિદ અને સ્વતંત્રતા સેનાની શ્રીમાન વિઠ્ઠલભાઈ પટેલ. ,સર્વોદયી મીરાંબહેન ભટ્ટનો જ...

મદનલાલ ઢીંગરા

        ક્રાંતિવીર : મદનલાલ ઢીંગરા (૧૮૮૩ - ૧૯૦૯)           ભારતીય આઝાદીના જંગની ક્રાંતિકારી વિચારધારાના સીમાસ્તંભ સમા મદનલાલ ઢીંગરાનો આજે જન્મદિન છે .         પંજાબના અમૃત...

એમ.એફ .હુસૈન

૧૭ સપ્ટેમ્બર ભારતના પિકાસો :એમ.એફ.હુસૈન (૧૯૧૫-૨૦૧૧)            આજે તારીખ ૧૭ સપ્ટેમ્બર અને સર ફ્રાન્સીસ ચીચેસ્ટ ,એમ.એફ હુસૈન ,ગીતા પ્રેસ ગોરખપુરના સુત્રધાર હનુમાનપ્રસાદ પો...

અમલ કુમાર ચૌધરી

એ.કે. આર : અમલ કુમાર રાયચૌધરી (૧૯૨૪..૨૦૦૫)          આજે તારીખ ૧૪ સપ્ટેમ્બર અને ભારતીય વિજ્ઞાનનાં ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર અમલકુમાર રાય ચૌધરી ,મહાન ગવર્નર જનરલ લૉર્ડ વ...

ફિરોઝ ગાંધી

ફિરોઝ ગાંધી (૧૯૧૨ - ૧૯૬૦)          આજે ૧૨ સપ્ટેમ્બર અને  ફિરોઝ ગાંધી અને બંગાળી નવલકથાકાર વિભૂતિ ભૂષણ બંદોપાધ્યાયનો જન્મદિવસ તથા અંબાલાલ સાકરલાલ, સંગીતકાર જયકીશન, પરીક્...

ગુણવંતરાય આચાર્ય

દરિયાલાલ : ગુણવંત રાય આચાર્ય (૧૯૦૦ - ૧૯૬૫)           આજે તારીખ ૯ ઓગસ્ટ ના રોજ લિયો ટોલસ્ટોય ભારતેન્દુ હરિશ્ચંદ્ર અને ગુણવંતરાય આચાર્યનો જન્મદિવસ તથા કિશોરલાલ મશરૂવાળા, ઇત...

અનુબેન ઠકકર

ગ્રામમાતા : અનુબેન ઠક્કર [૧૯૪૪ - ૨૦૦૧]           લગભગ અજાણ્યું નામ પણ કામ પાયાનું અને નક્કર કરનાર અનુબેન ઠક્કરનો આજે જન્મદિવસ છે.જન્મ કચ્છના અંજારમાં પણ ઉછેર થયો સાણંદમાં.થ...

ડૉ. રાધાકૃષ્ણન

                 દાર્શનિક  રાષ્ટ્રપતિ :          ડો .રાધાકૃષ્ણનન ( ૧૮૮૮ - ૧૯૭૫ )          આજે ૫ સપ્ટેમ્બર ,શિક્ષકદિવસ અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનન...

ચુનીભાઈ વૈદ્ય

ચુનીકાકા : ચુનીભાઈ વૈધ ( ૧૯૧૮ - ૨૦૧૪ )         આજે તારીખ ૨ સપ્ટેમ્બરના રોજ ગાંધીવાદી કર્મશીલ ચુનીભાઈ વૈધ ,સ્વાતંત્ર્ય સૈનિક અને સશોધક ઇન્દ્રશંકર  રાવલનો જન્મદિવસ અને મરાઠી...