Posts

Showing posts from February, 2019

લવકુમાર ખાચર

  પક્ષીવિદ  : લવકુમાર ખાચર ( ૧૯૩૧ - ૨૦૧૫ )       આજે તારીખ ૨૪ ફેબ્રુઆરી અને ગઝલ સમ્રાટ તલત મહેમુદ ,પ્રિન્સીપાલ એસ.આર .ભટ્ટ , જયલલિતા ,વિદેશી યાત્રી ઈબ્ન બતુતા ,સંજય લીલા ભણસાલી અન...

નિરાલા

નિરાલા : સૂર્યકાન્ત ત્રીપાઠી (૧૮૯૬...૧૯૬૧)         આજે હિન્દી સાહિત્ય જગતના દિગ્ગજ સાહિત્યકાર સૂર્યકાન્ત ત્રીપાઠીનો જન્મદિવસ છે.        " નિરાલા"ના  તખલ્લુસથી લખતા અને હિન...

સંત રૈદાસ

          મન ચંગા તો કઠૌતી મૈ ગંગા :          સંત રૈદાસ ( ૧૪૫૦ - ૧૫૨૦)          આજે તારીખ ૧૯ ફેબ્રુઆરી અને તિથિ પ્રમાણે કવિ ,સંત ,સમાજ સુધારક અને અધ્યાત્મપુરુષ સંત રૈદાસનો જન્મદ...

ગોપાલ હરી દેશમુખ

              રાષ્ટ્રવાદનો  અરુણોદય :          ગોપાળ હરિ દેશમુખ (૧૮૨૩...૧૮૯૨)           "Morning star of the Indian freedom movement", "લોકહિતવાદી "જેવા અનેક વિશેષણોથી પ્રસિદ્ધ થયેલા ગોપાળ હરિ દેશમુખનો જન્મ આજના ...

કૃષ્ણદેવરાય

આન્ધ્રભોજ : કૃષ્ણદેવરાય (૧૪૭૧-૧૫૨૯)            આજે ટેલીવિઝન પરથી પ્રસારિત થતી શ્રેણી "તેનાલીરામ"ના તેનાલીરામ જેના આશ્રયે વિકસ્યા હતા તે દક્ષિણ જ નહિ સમગ્ર ભારતના મહાન શા...

વિનોદીની નીલકંઠ

         પ્રથમ ગુજરાતી મહિલા અનુસ્નાતક :          વિનોદિની નીલકંઠ (૧૯૦૭-૧૯૮૭)            આજે નિબંધકાર,નવલિકાકાર ,નવલકથાકાર અને બાળસાહિત્યકાર અને સામાજિક કર્મશીલ વિનોદિ...

કવિ પ્રદીપ

              મેરે વતન કે લોગો :        કવિ પ્રદીપ ( ૧૯૧૫ - ૧૯૯૮ )       " આજ હિમાલય કી ચોટી સે હમને લલકારા હૈ ,દુર હટો ઓ દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ " ગીત ગૂંજ્યું અને ૧૯૪૨ના હિ...

વેણીભાઈ પુરોહિત

     ગીતકાર : વેણીભાઇ પુરોહિત(૧૯૧૮-૧૯૮૦)         જેમને સાહિત્યની સાધના સિવાય કશામા રસ ન હતો તેવા  લોકપ્રિય ગીતકાર વેણીભાઇ જમનાદાસ પુરોહિતનો આજે જન્મદિવસ છે.          જામખ...