Posts

Showing posts from April, 2018

કાળિયાદેવની બાધા

Image

હીરાલાલ પારેખ

વિદ્યાપુરુષ :હીરાલાલ પારેખ (૧૮૮૨-૧૯૩૮) સાહિત્ય,કેળવણી અને ઈતિહાસ એમ ત્રિવિધ ક્ષેત્રોમાં નમૂનારૂપ કામ કરનાર હીરાલાલ ત્રિભોવનદાસ પારેખનો આજે જન્મદિન છે. સુરતમાં જન્મે...

At sagbara on adivasi history

Image

કેરળના દરિયાકાંઠે

Image

પંડીતા રમાબાઈ

           પંડિતા રમાબાઈ (૧૮૫૮-૧૯૨૨)        "વિશ્વ એ વિશાળ મંચ છે અને આપણે તેના પરના કલાકારો માત્ર છીએ "કહેનાર મહાન નાટ્યકાર વિલિયમ શેક્સપીયરનો આજે જન્મ અને નિર્વાણદિન પણ છ...

જય માતાજી

Image

મહર્ષિ કર્વ

જહા ચાહ વહાં રાહ: મહર્ષિ કર્વે (૧૮૫૮_૧૯૬૨)       આજે ઘોંડું કેશવ કર્વનો જન્મદિન છે. પૈતૃક ગામ મહારાષ્ટ્રના કોંકણ દરિયાકાંઠાનું મરૂડ પણ જન્મ મોસાળ શેરવલીમાં થયો હતો. તેમની ...

નંદશંકર મહેતા

પ્રથમ નવલકથાકાર :નંદશંકર મહેતા (૧૮૩૫-૧૯૦૫)        ગુજરાતી ભાષામાં પહેલી નવલકથા લખનાર તરીકે પસિદ્ધ થયેલા નંદશંકર તુલજાશંકર મહેતાનો આજે જન્મદિવસ છે.       સુરતમાં જન્મેલ...

લેનિન

સામ્યવાદી ક્રાંતિકાર :લેનિન (૧૮૭૦-૧૯૨૪)       હમણા ત્રિપુરામાં જેની પ્રતિમા તોડી પડાઈ અને ભગતસિંહના પણ જે આદર્શ હતા તે લેનિનનો આજે જન્મદિવસ છે.       મુળનામ વ્લાદિમીર  ઈ...

પીઠોરો

Image
રાઠવા આદિવાસીઓની ચિત્રકળા અને ધાર્મિક વિધિવિધાન

મ્હારા વિદ્યાર્થીઓ

Image

કાળિયો ઠાકોર

Image

તારીખ ૧૬ એપ્રિલ ૨૦૧૮

Image
નાયક આંદોલનના ૧૫૦ વર્ષ

નાયક સમૂહ

Image
નાયક આંદોલનના ૧૫૦ વર્ષની ઉજવણી

નાયક આદિવાસીઓ શૌર્યગાન રજૂ કરે છે.

Image
નાયક આંદોલનના ૧૫૦ વર્ષની ઉજવણી

આદિવાસી ઢોલ

Image
નાયક આંદોલન (૧૮૬૮) નાં ૧૫૦ વર્ષની ઉજવણી

બાબાસાહેબ આંબેડકર

                      જય ભીમ :         ડો.બાબાસાહેબ આંબેડકર(૧૮૯૧-૧૯૫૬)          "હું કઈ ધૂળનું ઢેફું નથી કે પાણીના પ્રવાહમાં ઓગળી જાઉં ,હું તો ખડક છું જે પાણીને પણ તેનું વહેણ બ...

રાહુલ સાકુંત્યાન

રાહુલ સાકૃત્યાયન (૧૮૯૩..૧૯૬૩)       એક રાષ્ટ્રભાષાના પ્રબળ સમર્થક અને રાષ્ટ્રભાષા વિના રાષ્ટ્ર મુંગુ છે તેવો વિચાર રજૂ કરનાર રાહુલ સાકૃત્યાંયનનો આજે જન્મદિવસ છે.       ...

ભોગીલાલ સાંડેસરા

        ભોગીલાલ સાંડેસરા (૧૯૧૫-૧૯૯૫)           આજે ૧૩ એપ્રિલ ,જલિયાવાલા હત્યાકાંડ દિવસ અને ગુજરાતના વિદ્યાજગતના મોટા ગજાના વિવેચક,સંપાદક અને ઈતિહાસ સંશોધક ભોગીલાલ જયચં...

જોતિબા ફૂલે

મહાત્મા જોતિબા ફૂલે (૧૮૨૭-૧૮૯૦) "વિદ્યા બીના મતિ ગઈ , મતિ બીના નીતિ ગઈ, નીતિ બીના ગતિ ગઈ, ગતિ બીના વિત્ત ગયા, વિત્ત બીના શુદ ગયા, ઇતના અનર્થ એક અવિદ્યાને કિયા "      પરાધીન ભારતમા...

રખાલદાસ બેનરજી

                    પુરાતત્ત્વશાસ્ત્રી :      શ્રી રખાલદાસ બેનરજી (૧૮૮૫..૧૯૩૦) હડપ્પા અને મોહેન્જો ડેરો સંસ્કૃતિ સાથે અનિવાર્યપણે જોડાયેલું એક નામ  એટલે શ્રી રખાલદાસ બે...

જગજીવનરામ

       બાબુજી: જગજીવનરામ (૧૯૦૮..૧૯૮૬)                   આજે તારીખ ૫ એપ્રિલ .બુકર ટી વોશિંગ્ટન,થોમસ હોબ્સ, રફીક ઝકરીયા ,ગુજરાતી લઘુકથાકાર ઇજજતકુમાર ત્રિવેદી અને બાબુ જગજીવન...