પંડિતા રમાબાઈ (૧૮૫૮-૧૯૨૨) "વિશ્વ એ વિશાળ મંચ છે અને આપણે તેના પરના કલાકારો માત્ર છીએ "કહેનાર મહાન નાટ્યકાર વિલિયમ શેક્સપીયરનો આજે જન્મ અને નિર્વાણદિન પણ છ...
જહા ચાહ વહાં રાહ: મહર્ષિ કર્વે (૧૮૫૮_૧૯૬૨) આજે ઘોંડું કેશવ કર્વનો જન્મદિન છે. પૈતૃક ગામ મહારાષ્ટ્રના કોંકણ દરિયાકાંઠાનું મરૂડ પણ જન્મ મોસાળ શેરવલીમાં થયો હતો. તેમની ...
સામ્યવાદી ક્રાંતિકાર :લેનિન (૧૮૭૦-૧૯૨૪) હમણા ત્રિપુરામાં જેની પ્રતિમા તોડી પડાઈ અને ભગતસિંહના પણ જે આદર્શ હતા તે લેનિનનો આજે જન્મદિવસ છે. મુળનામ વ્લાદિમીર ઈ...
રાહુલ સાકૃત્યાયન (૧૮૯૩..૧૯૬૩) એક રાષ્ટ્રભાષાના પ્રબળ સમર્થક અને રાષ્ટ્રભાષા વિના રાષ્ટ્ર મુંગુ છે તેવો વિચાર રજૂ કરનાર રાહુલ સાકૃત્યાંયનનો આજે જન્મદિવસ છે. ...
ભોગીલાલ સાંડેસરા (૧૯૧૫-૧૯૯૫) આજે ૧૩ એપ્રિલ ,જલિયાવાલા હત્યાકાંડ દિવસ અને ગુજરાતના વિદ્યાજગતના મોટા ગજાના વિવેચક,સંપાદક અને ઈતિહાસ સંશોધક ભોગીલાલ જયચં...