Posts

Showing posts from June, 2018

ડૉ. સુમંત મહેતા

          ૨૦મા સૈકાના ગુજરાતનો અરીસો:           ડો.સુમન્ત મહેતા (૧૮૭૭-૧૯૬૮)          આજે ૨૦મા સૈકાના ગુજરાતના બોદ્ધિક અને ઉમદા કર્મશીલ સુમન્ત મહેતાનો જન્મદિન છે.        સુ...

અરદેશર કોટવાળ

                    વિસ્મૃત પ્રતિભા :            અરદેશર કોટવાળ (૧૭૯૬-૧૮૫૬)        "બહાદુર ને બલવંત ,ઇન્સાફમાં અફસર,            પરમાર્થમાં પૂરો ,શુરવીર અરદેશર ".                ...

શાહુ મહારાજ

                      પ્રજાધર્મી શાસક :              શાહુ મહારાજ (૧૮૭૪-૧૯૨૨)         આજે ગુજરાતના પહેલા મહિલા સ્નાતક શારદાબેન મહેતા અને કોલ્હાપુરના પ્રજાધર્મી રાજા શાહુ ...

લક્ષ્મીકુમારી ચૂડાવત

       લક્ષ્મીકુમારી ચુડાવત (૧૯૧૬-૨૦૧૪) "ફોઝ્માં નગારા અને વાર્તામાં હોંકારા -અર્થાત લશ્કરને પોરસાવવા માટે નગારા વગાડવા પડે છે તેમ વાર્તા સંભળાવતી વખતે શ્રોતાઓ હોંકાર...

મેઝીની

         ઇટાલિયન રાષ્ટ્રવાદના પયગંબર :          ગ્યુસેપ મેઝીની (૧૮૦૫-૧૮૭૨)            ઇટાલીની એકતા (૧૮૭૦-૭૧)ના પ્રણેતા અને આધુનિક ઇટાલીના જન્મદાતા ગ્યુસેપ મેઝીનીનો આજે જન...

ડુંગળીચોર મોહનલાલ પંડ્યા

                        ડુંગળીચોર :             મોહનલાલ પંડ્યા :૧૮૭૨-૧૯૩૫)              આજે સ્વતંત્રતા સૈનિક,રચનાત્મક કાર્યકર મોહનલાલ કામેશ્વર પંડ્યાનો જન્મદિવસ છે.     ...

પી. ખરસાણી

            ગુજરાતી ચાર્લી ચેપ્લીન :            પી.ખરસાણી (૧૯૨૬-૨૦૧૬)              આજે ૧૯ જુન વર્ષનો ૧૭૦મો દિવસ અને સુસ્મિતા મ્હેડ ,લિબીયાના શાસક મોહમ્મદ ગદાફી,સચ્ચા બાદશાહ ...

કવિ પૂજાલાલ દલવાડી

           અરવિંદ અને રાષ્ટ્રવાદી ચિંતક:            પૂજાલાલ દલવાડી (૧૯૦૧-૧૯૮૫)          આજે કવિ  પૂજાલાલ રણછોડદાસ  દલવાડીનો જન્મદિવસ છે.પરંપરાગત રીતે ઇંટો પાડવાનો ધંધો ક...

રામજીભઈ ચૌધરી

                      કિસાન નેતા :           રામજીભાઈ ચૌધરી (૧૯૧૫-૧૯૮૩)                લગભગ અજાણ્યા કહી શકાય તેવા પણ સ્વરાજ્યયુગમાં ગંજાવર કામ કરી ગયેલા રામજીભાઈ ચૌધરીનો આ...

પરંપરા અને પ્રગતિ

Image

રામપ્રસાદ બિસ્મિલ

                           ક્રાંતિવીર            રામપ્રસાદ બિસ્મિલ (૧૮૯૭-૧૯૨૭) "સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મૈ હૈ , દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મૈ હૈ "            પસ્તૃત ...

સુરાભાઇ ભરવાડ

                 ગાંધીવાદી કર્મશીલ :           સુરાભાઇ ભરવાડ (૧૯૧૭-૨૦૧૦)         આજે તારીખ ૧૦ જુન ,ગુજરાતના ગોપાલક સમાજના જાણીતા સમાજસુધારક અને પસિદ્ધ ગાંધીવાદી કર્મશીલ સ...

જ્યોર્જ સ્ટીવન્સન

                    રેલ્વેના પિતા :         જ્યોર્જ સ્ટીવન્સન (૧૭૮૧-૧૮૪૮)          આજના આપણા સાયન્સ અને ટેકનોલોજીના યુગનો પાયો ૧૮મા સૈકામાં નંખાયો હતો .૧૯મા સૈકામાં આ પરિપ...