Posts

Showing posts from March, 2019

આનંદીબાઈ જોશી

ડોક્ટર આંનદીબાઈ જોષી (૧૮૬૫..૧૮૮૭)        આજે માર્ચનો છેલ્લો દિવસ અને રેને દેકાર્ટે અને ભારતમાં મેડીકલની પહેલી પદવી પ્રાપ્ત કરનાર આનંદીબાઈ જોશીનો જન્મદિવસ છે.        પૂણે...

દેવિકા રાની

            રજતપટની પહેલી ડ્રીમ ગર્લ :             દેવિકા રાની (૧૯૦૮..૧૯૯૪)     ભારતીય મહિલાઓ "રસોડાની રાણી" જ હતી ત્યારે એક સાહસિક યુવતીએ તદ્દન નવતર ક્ષેત્રમાં પ્રવેશ કર્યો....

વકાર ઉલ મુલ્ક

                   પાકિસ્તાનનો પાયો :        નવાબ વકાર ઉલ મુલ્ક (૧૮૪૧ - ૧૯૧૭ )         આજે તારીખ ૨૪ માર્ચના રોજ  ૧૯માં સૈકાના ગુજરાતી  કવિ છોટ્મ ,અભિનેતા ફારુખ શેખ અને પાકિસ્ત...

રામમનોહર લોહિયા

                   સમાજવાદી યોદ્ધા :          રામમનોહર લોહિયા(૧૯૧૦-૧૯૬૭)             આજે મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવનો શહીદ દિવસ છે. તેમની શહાદતના સ્મરણ ...

શશી કપૂર

ચોકલેટી અભિનેતા : શશી કપૂર               આજે તારીખ ૧૮ માર્ચ. નોબલ પુરસ્કાર વિજેતા રેન્ડલ ક્રેમર, રૂડોલ્ફ ડીઝલ, ક્રિકેટર એકનાથ સોલકર સ્વાતંત્ર્ય સૈનિક વામનગોપાલ જોષી સમે...

નારાયણ મોરેશ્વર ખરે

                   ગાંધીવાદી ગાયક :         નારાયણ મોરેશ્વર ખરે ( ૧૮૮૪ - `૧૯૭૦ )           આજે અરીખ ૧૯ માર્ચ અને આપણી ભાષાના નાટયકાર અને કવિ ડાહ્યાભાઈ ધોળસાજી ઝવેરી ,ક્રિકેટર અ...

સુન્દરમ્

       હું માનવી માનવ થાઉં તો ઘણું :            સુન્દરમ (૧૯૦૮-૧૯૯૧) "તને  મૈ ઝંખી છે, યુગોથી દીઠેલા પ્રખર સહરાની તરસથી " જેવા અમર ગુજરાતી  પ્રણયકાવ્યના કવિ અને વિશ્વ સાહિત્યમ...

પુષ્પાબેન મહેતા

              નારી હક્કોના ચેમ્પિયન:           પુષ્પાબેન મહેતા (૧૯૦૫..૧૯૮૮)          આજે  પુષ્પાબેન મહેતાનો  જન્મદિવસ છે.કલમ, કડછી અને બરછી માટે પંકાયેલી વડનગરા નાગર જ્ઞાત...

વિશ્વનાથ ભટ્ટ

             સિદ્ધાંતનિષ્ઠ વિવેચક :              વિશ્વનાથ ભટ્ટ (૧૮૯૮..૧૯૬૮)            આજે મહાન વિજ્ઞાની સર આઇઝેક ન્યુટન અને આપણી ભાષાના સમર્થ વિવેચક વિશ્વનાથ ભટ્ટનો જન્મ...

સયાજીરાવ ગાયકવાડ

        સર્વજન હિતાય સર્વજન હિતાય         સયાજીરાવ ગાયકવાડ (૧૮૬૩ ..૧૯૩૯)          ડોક્ટર સુમંત મહેતા એ કહ્યું હતું કે "સ્વામી દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી સાથે ભાવિ ભાર...

ભૂપેન ખખ્ખર

             સ્વપ્રશિક્ષિત ચિત્રકાર :         ભૂપેન ખખ્ખર ( ૧૯૩૪ -૨૦૦૩ )       આજે તારીખ ૧૦ માર્ચના રોજ  માધવરાવ સિંધિયા ,અસગરઅલી એન્જીનીયર ,રશિયાનો રાજા ઝાર એલેકઝાંડર ત્રી...

યુદ્ધકથાઓ

કલીંગ થી લઇ કારગીલ સુધીની યુદ્ધકથાઓ વાંચો ૮૯ હપ્તામાં ભારતનાં ૧૫ મહત્વપૂર્ણ યુદ્ધનો ઇતિહાસ

યુદ્ધકથાઓ

1-સિકંદર અને પોરસનું યુદ્ધ (ઈ.સ.પૂર્વે ૩૨૭-૨૬) આધારભૂત રીતે સિંધુ ખીણની સભ્યતાથી શરૂ થતો ભારતીય ઈતિહાસ વૈદિક સમય વળોટી મહાભારત-રામાયણનો મહાકાવ્યયુગ ભોગવી ઈતિહાસયુગમાં પ્રવેશે છે. ઈતિહાસ યુગના ઉષ:કાળે ભારતીય સમાજ પહેલું યુદ્ધ જુએ છે અને તે ગ્રીક સમ્રાટ સિકંદર અને બાહુબલી પોરસ વચ્ચેનું યુદ્ધ(ઈ.સ.પૂર્વે ૩૨૭-૨૬). એલેક્ઝાંડર ફિલિપનો આ પુત્ર અને મહાન ફિલસૂફ એરિસ્ટોટલનો શિષ્ય સિકંદર ૨૦ વર્ષની વયે મેસેડોનિયાનો શાસક બન્યો. સમ્રાટ બન્યા પછી વિશ્વવિજયની કામના સાથે નીકળી પડ્યો. ભારતવિજય એના માટે એટલે પણ જરૂરી હતો કે તેના પિતા ફિલિપ પણ ભારત જીતી શક્યા ન હતા. બીજું કે વિશ્વવિજયના ભાગરૂપે ડેરીયસ સામ્રાજ્યના દૂર પૂર્વના ભાગ સુધી પહોંચી સાગરની સમસ્યા હલ કરવા ઈચ્છતો હતો. આ ભૂગોળ ગ્રીસના ભૂગોળશાસ્ત્રીઓને પણ ચક્કરમાં નાંખતી હતી. એ હિંદુકુશ પર્વતમાળા વટાવી કાબુલ પહોંચ્યો. વચ્ચેના પ્રદેશોના રાજાઓ શશિગુપ્ત, આમ્ભી અને સંજયે એ સિકંદરની પ્રચંડ શક્તિઓ પિછાણી શરણાગતિ સ્વીકારી. કહેવાતા યોદ્ધાઓ ઝુક્યા, પણ ત્યાંની આદિજાતિઓ અને જંગલી પશુઓ સિકંદરને સરળતાથી શરણે ન થયા. જંગલી પશુઓ અને ખાસ તો વાંદરાઓએ સિકંદરનો રસ્તો રોક...