Posts

Showing posts from August, 2019

પ્રેમશંકર ભટ્ટ

નચિકેત : પ્રેમશંકર ભટ્ટ  ( ૧૯૧૪ - ૧૯૭૬ )        આજે તારીખ ૩૦ ઓગસ્ટના રોજ નગીનદાસ  પારેખ ,મુઘલ બાદશાહ જહાંગીર ,હિન્દીના નામાંકિત સાહિત્યકાર ભગવતીચરણ વર્મા ,ગીતકાર શૈલેન્દ્ર ...

ઝવેરચંદ મેઘાણી

સહુનાં લાડકવાયા : ઝવેરચંદ મેઘાણી (૧૮૯૭ - ૧૯૪૭) " મારા મોઢામાંથી એકપણ શબ્દ અચેતનપણે નીકળશે નહિ "એવી શ્રદ્ધા સાથે હંમેશા બોલનાર મહાત્મા ગાંધીએ જેઓને "રાષ્ટ્રીય શાયર"નો દરજ્જ...

એચ.એમ. પટેલ

એચ.એમ.પટેલ સનદી સેવાનાં સિંહ :એચ.એમ પટેલ      આજે તારીખ ૨૭ ઓગસ્ટ અને એચ.એમ.પટેલ તરીકે પ્રસિદ્ધ થયેલા હીરુભાઇ મુળજીભાઈ પટેલનો જન્મદિન છે મુળગામ ખેડા જીલ્લાનું ધર્મજ પણ તેમ...

નર્મદ

અર્વાચીનોમાં આદ્ય : નર્મદ (૧૮૩૩..૧૮૮૬) "સૈા ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે,   યા હોમ કરીને પડો ફતેહ છે આગે"      અને "છતરિયો હમે કા ના હોડિયે, પગરખાં હમે કા પહેરિયે, રાંડેલીનાં લગ્ન ...

પ્રાણજીવન પાઠક

         પ્રાણજીવન પાઠક ( ૧૮૯૮ - ૧૯૭૫ )          આજે તારીખ ૨૨ ઓગસ્ટનાં રોજ પત્રકાર ફરદુંજી મર્ઝબાન ,ઉત્તમ શિક્ષક કરુણાશંકર કુબેરજી ભટ્ટ ,અગ્રણી અર્થશાસ્ત્રી અને કેળવણીકાર ...

ગંગાબેન ઝવેરી

             ગંગાબહેન ઝવેરી ( ૧૮૯૬ - )            આજે તારીખ ૨૧ ઓગસ્ટ અને જુના ભાવનગર રાજ્યના દિવાન ગૌરીશંકર ઓઝા ( ગગા ઓઝા ),પત્રકાર ,નાટ્યકાર અને સમાજ સુધારક કેખુશરોજી કાબારજી ,સ...

ર.છો. પરીખ

સંસ્થા સમાં વિદ્વાન : રસિકલાલ પરીખ                  (૧૮૯૭-૧૯૮૨)          આજે ત્રણ મોટા ગજાના સાહિત્યકારો-સંશોધકો - લિયો ટોલ્સટોય,ફિરાક ગોરખપુરી અને જીવંત સંસ્થા સમા રસિકલ...

વી.એસ. નાયપોલ

વી.એસ. નાયપોલ (૧૯૩૨-૨૦૧૮)           આજે તારીખ ૧૭ ઓગસ્ટ અને સાહિત્યકાર ગની  દહીવાલા ,બાદશાહ મોહમ્મદશાહ અને આઝાદીના જંગની બે વીરાંગનાઓ વિજયાલક્ષ્મી પંડિત અને ભક્તિલક્ષ્મી ...

આલ્બર્ટ બેલ

          આલ્બર્ટ બેલ (૧૮૯૬..૧૯૧૭)          આજે તારીખ ૧૪ ઓગસ્ટ આપણી આઝાદીની પૂર્વ સંધ્યા અને પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ . આજના દિવસે પ્રર્શિયાના રાજા ફેડરિક વિલિયમ પ્રથમ...

વિક્રમ સારાભાઈ

      સાર્ધશતાબ્દી : ડૉ.વિક્રમ સારાભાઇ                          (૧૯૧૯-૧૯૭૧)               આજે ઇતિહાસકાર કે .એ .નીલકંઠ શાસ્ત્રી ,સાહિત્યકાર ચુનીલાલ મડિયા અને ભારતીય અંતરીક્...

હિતેન્દ્ર દેસાઈ

           હિતેન્દ્ર દેસાઈ ( ૧૯૧૫ - ૧૯૯૩ )          આજે તારીખ ૯ ઓગસ્ટના રોજ હિન્દ છોડો આંદોલનનો પ્રારંભ ,ગ્રંથપાલ દિન , વિશ્વ આદિવાસી દિન  અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ...

શંભુપ્રસાદ દેસાઈ

       બહુશ્રત વિદ્વાન : શંભુપ્રસાદ દેસાઈ                   ( ૧૯૦૮ - ૨૦૦૦ )           આજે તારીખ ૬ ઓગસ્ટના રોજ હિરોસીમા દિન અને બહુશ્રુત વિદ્વાન શંભુપ્રસાદ દેસાઈ ,,ગુજરાતના ભૂ...